GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1998, પ્રકરણ-3 શેના અંગે છે ?

અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ
ખાસ ન્યાયાધીશોની નિમણૂક
વ્યાખ્યા
ગુના અને શિક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પુનઃરચના કરાયેલ અથવા નવી ચૂંટાયેલ ગ્રામપંચાયતના કિસ્સામાં, પ્રથમ બેઠકમાં કયુ કાર્ય કરવામાં આવે છે ?

સરપંચની ચૂંટણી
ગામના પંચાયતના સચિવશ્રીની ચૂંટણી
ઉપસરપંચની ચૂંટણી
અહીં દર્શાવેલ બધીજ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP