GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1998, પ્રકરણ-3 શેના અંગે છે ?

ખાસ ન્યાયાધીશોની નિમણૂક
વ્યાખ્યા
ગુના અને શિક્ષા
અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ?

મહેશ યાજ્ઞિક
ડૉ. શરદ ઠાકર
દિલીપ રાણપુરા
હસુ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પછાત જાતિઓ માટેના રાષ્ટ્રીય પંચ (NBC- National Commission for backward classes)ને બંધારણીય દરજ્જો આપવા માટેના બીલને ભારતની રાજ્યસભાએ ક્યારે મંજૂરી આપી ?

જૂન, 2018
જુલાઈ, 2018
સપ્ટેમ્બર, 2018
ઓગસ્ટ, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP