Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

સરદારસિંહ રાણા
વિઠ્ઠલભાઈ પટેલ
શ્યામજી કૃષ્ણ વર્મા
મદનલાલ ઢીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ?

સામ પિત્રોડા
ધીરુભાઈ અંબાણી
ડૉ. વિક્રમ સારાભાઈ
ત્રણમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સોલંકીવંશના કયા રાજાએ 'અવંતિનાથ' નું બિરુદ ધારણ કર્યું હતું ?

ભીમદેવ પહેલો
સિદ્ધરાજ સોલંકી
મૂળરાજ સોલંકી
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'દ્વિરેફ' કયા વાર્તાકારનું તખલ્લુસ છે ?

રામનારાયણ પાઠક
રઘુવીર ચૌધરી
સુરેશ જોશી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'.

જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે
ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે
સારી ખીચડીનો સ્વાદ બગડવો
વિશ્વાસ ઠગારો સાબિત થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP