Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

વિઠ્ઠલભાઈ પટેલ
સરદારસિંહ રાણા
શ્યામજી કૃષ્ણ વર્મા
મદનલાલ ઢીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?

કઠોપનિષદ
છાન્દોગ્ય ઉપનિષદ
માંડુક્ય ઉપત્તિષદ
મુંડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'ધ્વનિ' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

સુંદરમ્‌
રાજેન્દ્ર શાહ
અનિલ જોશી
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
‘સુંદરમ્' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ત્રિભુવન લુહાર
ધીરુભાઈ ઠાકર
ઉમાશંકર જોશી
મનુભાઈ પંચોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP