Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

શ્યામજી કૃષ્ણ વર્મા
વિઠ્ઠલભાઈ પટેલ
મદનલાલ ઢીંગરા
સરદારસિંહ રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ?

સરદાર પટેલ
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત. - અલંકાર ઓળખાવો.

ઉમાશંકર જોશી
વિષ્ણુ ડે
જી‌. શંકર કુરૂપ
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP