GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સ્થળાંતરનું સૌથી મોટું કારણ કયું છે ? શિક્ષણ અવિકસિત પ્રાદેશિક અર્થતંત્ર રોજગાર લગ્ન શિક્ષણ અવિકસિત પ્રાદેશિક અર્થતંત્ર રોજગાર લગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 “પાહન પૂજે હરિ મિલે, તો મૈં પૂજું પહાર, તાતે યહ ચક્કી ભલી, પિસ્યો ખાય સંસાર’’ - કોની પંક્તિઓ છે ? કબીર સ્વામી રામાનંદ રૈદાસ સુરદાસ કબીર સ્વામી રામાનંદ રૈદાસ સુરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 એક નકશાનો સ્કેલ 1:25000000 છે. તે નકશા પર બે શહેરો 4 સેમી અંતરે છે. તેમની વચ્ચે વાસ્તવિક અંતર કેટલું હશે ? 100 કિમી આપેલ પૈકી એક પણ નહીં 10000 કિમી 1000 કિમી 100 કિમી આપેલ પૈકી એક પણ નહીં 10000 કિમી 1000 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 એક છોકરા તરફ જોઈ મીનાએ કહ્યું, ‘તે મારા દાદાના એકમાત્ર સંતાનનો પુત્ર છે.’ તો તે છોકરો મીના સાથે કયો સંબંધ ધરાવે છે ? ભાઈ પિતરાઈ આપેલ પૈકી કોઈ નહીં કાકા ભાઈ પિતરાઈ આપેલ પૈકી કોઈ નહીં કાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 પદ્મનાભ કૃત ‘‘કાન્હડદે પ્રબંધ’માં ___ નું વર્ણન છે. અલાઉદ્દીન ખલજીના લશ્કરે કરેલી ગુજરાત પરની ચઢાઈ કૃષ્ણભક્તિ 16મી સદીના રાજવહીવટ મહાભારતના પ્રસંગો અલાઉદ્દીન ખલજીના લશ્કરે કરેલી ગુજરાત પરની ચઢાઈ કૃષ્ણભક્તિ 16મી સદીના રાજવહીવટ મહાભારતના પ્રસંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. ભૂકંપશાસ્ત્રીઓએ ભૂકંપની તીવ્રતાની સંભાવનાને આધારે ભારતને ચાર ઝોનમાં વિભાજીત કરેલો છે.ii. સુરત અને અમદાવાદ ઝોન III માં આવે છે.iii. ભૂજ ઝોન V માં આવે છે. ફક્ત i અને ii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP