GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીધારા 2013 મુજબ, નીચેનામાંથી કઈ પદ્ધતિ શેરની પુનઃખરીદી (Buy-back) માટે માન્ય છે ?
I. હાલના શેરહોલ્ડરો પાસેથી પ્રમાણસર ધોરણે પુનઃખરીદી
II. કંપનીના પસંદગીયુકત પ્રવર્તકો (Promoters) પાસેથી પુનઃખરીદી
III. ખુલ્લા બજારમાંથી પુનઃખરીદી
નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર I
I, II અને III
માત્ર I અને III
માત્ર I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું એક સૂત્ર પ્રાથમિક ખાદ્યને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે ?

પ્રાથમિક ખાદ્ય = બજેટ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય + વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = મહેસૂલ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના નિયમો અનુસાર કૃષિ ક્ષેત્રની તમામ સબસીડી જે વ્યાપારને અવરોધી શકે છે. તેનું વર્ગીકરણ કયા બોક્ષમાં કરવામાં આવે છે ?

કાળા
લીલા
આસમાની (Amber)
વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સપાટ નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સંકુચિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાદ્ય ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે વિસ્તૃત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે નિયમ આધારિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વર્ષ 1991 પહેલા ભારતની વિદેશ વ્યાપાર નીતિનું નીચેમાંનું/નાં કયું/કયા મહત્વનું/મહત્વના લક્ષણ/લક્ષણો હતું/હતા.

આયાત અવેજીકરણ
આયાત અંકુશો
આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને
પૂર્ણ નિકાસ પ્રતિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં બેંકોનાં રાષ્ટ્રીયકરણ સંદર્ભમાં નીચે આપેલા પૈકી કયું વિધાન સાચું છે ?

રાષ્ટ્રીયકરણથી ભારતમાં બેન્કિંગની તમામ સમસ્યાઓ હલ થઇ છે.
હાલમાં ભારતમાં 22 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે
1969માં 15 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું
1980માં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP