સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે'. આ વિધાન ___ નું છે.

બાબાસાહેબ આંબેડકર
સરદાર પટેલ
ગાંધીજી
ચાણક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ?

ઔદ્યોગિક સંબંધોને
મજૂરીની નીતિને
સંસ્થાના માળખાને
ધંધાના પ્રકારોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
અગાઉના વર્ષમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતુ ઉધાર અને ___ ખાતુ જમા થાય.

રોકડ/બેંક, ઘાલખાધ
રોકડ/બેંક, ઘાલખાધ પરત
ઘાલખાધ પરત, રોકડ/બેંક
ઘાલખાધ, રોકડ/બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
"POSDCORB" સૂત્રના પ્રણેતા કોણ છે ?

વોર્ન અને જોસેફ મેસી
લ્યુથર ગ્યુલીક
ન્યુમેન અને સમર
ડૉ. જ્યોર્જ આર. ટેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP