પુરસ્કાર (Awards) ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ? સર્જરી સાહિત્ય અને શિક્ષણ પત્રકારત્વ ન્યૂરોલોજી સર્જરી સાહિત્ય અને શિક્ષણ પત્રકારત્વ ન્યૂરોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ નાલંદા એવોર્ડ દાસી જીવણ એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ નાલંદા એવોર્ડ દાસી જીવણ એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ? બી. એન. સરકાર દેવિકા રાણી પૃથ્વીરાજ કપુર કાનન દેવી બી. એન. સરકાર દેવિકા રાણી પૃથ્વીરાજ કપુર કાનન દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? પ્રેમાનંદ ચંદ્રક નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રેમાનંદ ચંદ્રક નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નોબલ પ્રાઈઝ (Nobel prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? આપેલ પૈકી એક પણ નહીં રવીન્દ્રનાથ ટાગોર સી. વી. રમન અમર્ત્ય સેન આપેલ પૈકી એક પણ નહીં રવીન્દ્રનાથ ટાગોર સી. વી. રમન અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ? કેદારનાથ સિંઘ પ્રતિભા રાય રઘુવીર ચૌધરી ભાલચંદ્ર નેમાડે કેદારનાથ સિંઘ પ્રતિભા રાય રઘુવીર ચૌધરી ભાલચંદ્ર નેમાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP