Loading [Contrib]/a11y/accessibility-menu.js

પુરસ્કાર (Awards)
ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ?

પત્રકારત્વ
સર્જરી
સાહિત્ય અને શિક્ષણ
ન્યૂરોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

સાહુ જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત બુદ્ઘ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ?

સચિન તેંડુલકર
ધ્યાનચંદ
વિશ્વનાથન આનંદ
સુનિલ ગવાસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નોબલ પ્રાઈઝ (Nobel prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

આપેલ પૈકી એક પણ નહીં
રવીન્દ્રનાથ ટાગોર
સી. વી. રમન
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
સમાજમાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ચાલુ વર્ષે કયા ભારતીય નાગરિકને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

કૈલાશ ખેર
વેણુગોપાલ પનીકર
જ્યોતીન્દ્ર વિદ્યાર્થી
કૈલાશ સત્યાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ?

બાળમજુરી સામે લડત ચલાવવા માટે
માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે
આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે
સમુદાય નેતૃત્વ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP