પુરસ્કાર (Awards) ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ? પત્રકારત્વ ન્યૂરોલોજી સર્જરી સાહિત્ય અને શિક્ષણ પત્રકારત્વ ન્યૂરોલોજી સર્જરી સાહિત્ય અને શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે ? આગાખાન એવોર્ડ મેન બુકર પ્રાઈઝ યુનેસ્કો કલિંગ એવોર્ડ એબેલ એવોર્ડ આગાખાન એવોર્ડ મેન બુકર પ્રાઈઝ યુનેસ્કો કલિંગ એવોર્ડ એબેલ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ? 1961 અને રૂ. 5,00,000 1961 અને રૂ. 7,50,000 1981 અને રૂ. 2,00,000 1971 અને રૂ. 1,00,000 1961 અને રૂ. 5,00,000 1961 અને રૂ. 7,50,000 1981 અને રૂ. 2,00,000 1971 અને રૂ. 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ? ચંદાબેન શ્રોફ મધર ટેરેસા સુમતીબેન મોરારજી સિસ્ટર નિવેદિતા ચંદાબેન શ્રોફ મધર ટેરેસા સુમતીબેન મોરારજી સિસ્ટર નિવેદિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ? પૃથ્વીરાજ કપુર દેવિકા રાણી બી. એન. સરકાર કાનન દેવી પૃથ્વીરાજ કપુર દેવિકા રાણી બી. એન. સરકાર કાનન દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP