ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ? આંબાના મોરનો રસ એરંડિયાના તેલનો લાખનો રસ (લાક્ષારસ) એક પણ નહીં આંબાના મોરનો રસ એરંડિયાના તેલનો લાખનો રસ (લાક્ષારસ) એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? બાબાસાહેબ આંબેડકર ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ? ઝવેરચંદ મેઘાણી લાભુભાઈ ત્રિવેદી રવિશંકર મહારાજ રવિશંકર રાવળ ઝવેરચંદ મેઘાણી લાભુભાઈ ત્રિવેદી રવિશંકર મહારાજ રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ? ગુણવંતરાય આચાર્ય કૃષ્ણલાલ શ્રીધરાણી ધનસુખલાલ મહેતા મગનભાઈ પટેલ ગુણવંતરાય આચાર્ય કૃષ્ણલાલ શ્રીધરાણી ધનસુખલાલ મહેતા મગનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિરાટ' કોનું તખલ્લુસ છે ? વિશ્વનાથ ભટ્ટ સિતાંશુ મહેતા ઝવેરચંદ મેઘાણી સુંદરજી બેટાઈ વિશ્વનાથ ભટ્ટ સિતાંશુ મહેતા ઝવેરચંદ મેઘાણી સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP