GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
2019માં દ.આફ્રિકા સામે ભારતના ત્રણ રમતવીરોએ ટેસ્ટમાં બેવડી સદી કરેલ છે. નીચેના ચાર પૈકી કયા રમતવીરનો તેમાં સમાવેશ થતો નથી ?

વિરાટ કોહલી
મયંક અગ્રવાલ
શિખર ધવન
રોહિત શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

ર્જ્યોજ આર. ટેરી
હેનરી ફિયોલ
પીટર એફ. ડ્રકર
ફેડરિક ટેલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
માનવ સાધન સંચાલનના અમલીકરણના કાર્યોમાં નીચેનાનો સમાવેશ થાય છે -

પ્રાપ્તિ અને વિકાસ
આપેલ તમામ
જાળવણી
વળતર અને સુગ્રથીતતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સોમનાથ મંદિરની રક્ષા કાજે લગ્નના દિવસે જ બલિદાન આપનાર હમીરજી ગોહિલ ક્યાંના વતની હતા ?

લાઠી
સોમનાથ
રાજકોટ
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે.

રૂ. 15,000
રૂ. 3,600
રૂ. 5,400
રૂ. 22,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP