Talati Practice MCQ Part - 8
વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

અમૃત
રજત
સૂવર્ણ
હીરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ઈસબગુલ, જીરુ, વરીયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ?

મહેસાણા
રાજકોટ
અમદાવાદ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ?

ત્રણ
સભ્યોની સંખ્યા જેટલા
એક
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP