Talati Practice MCQ Part - 8
વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

અમૃત
હીરક
રજત
સૂવર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

નવસારી
જબલપુર
ઝાંસી
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ફાટેલી નોટ’ હાસ્યકથાના લેખક કોણ છે ?

ડૉ.જગદીશ ત્રિવેદી
રતિલાલ ‘અનિલ'
વિનોદ ભટ્ટ
જયોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
ઉમાશંકર જોશી
શામળદાસ ગાંધી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP