GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો કોઈ જનરલ મેનેજર તેના વતી કેટલાક સેલ્સમેનની ભરતી કરવા માટે સેલ્સ મેનેજર ને કહે છે, તો તે શેનું ઉદાહરણ છે ? સત્તાનું વિભાજન સત્તાનું વિકેન્દ્રીકરણ સત્તાની સોંપણી જવાબદારીની સોંપણી સત્તાનું વિભાજન સત્તાનું વિકેન્દ્રીકરણ સત્તાની સોંપણી જવાબદારીની સોંપણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદના બન્ને ગૃહોમાં ક્યા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? ધારાશાસ્ત્રી એટર્ની જનરલ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ ધારાશાસ્ત્રી એટર્ની જનરલ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લાંબાગાળાના દેવા ચૂકવવા માટે અથવા નવી મિલકત વસાવવા માટે જે ખાસ અનામત ઉભું કરવામાં આવે તેને ___ કહે છે. વિશિષ્ટ અનામત મૂડી અનામત સિંકીંગ ફંડ મહેસૂલી અનામત વિશિષ્ટ અનામત મૂડી અનામત સિંકીંગ ફંડ મહેસૂલી અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપનીમાં પ્રથમ ઓડીટરની નિમણૂંક કોણ કરે છે ? રાજ્ય સરકાર સંચાલક મંડળ મધ્યસ્થ સરકાર શેર હોલ્ડરો રાજ્ય સરકાર સંચાલક મંડળ મધ્યસ્થ સરકાર શેર હોલ્ડરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ? એફ.ડબલ્યુ. પાઈશ આપેલ પૈકી એક પણ નહીં એમ. કિમ્બાલ રેમન્ડ જે. ચેમ્બર્સ એફ.ડબલ્યુ. પાઈશ આપેલ પૈકી એક પણ નહીં એમ. કિમ્બાલ રેમન્ડ જે. ચેમ્બર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? મેનેજરો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે મેનેજરો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP