GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.

જયંત પાઠક
ધના ભગત
કિશોર મકવાણા
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ક્યા ગુજરાતી કવિને કન્ન્ડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?

ઉમાશંકર જોષી
કવિ ‘કાન્ત’
કનૈયાલાલ મુનશી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP