GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
લાસ્યારેનો સુચકઆંક મેળવવા માટે ગણતરીમાં લેવાતો જથ્થો કયા વર્ષ માટેનો હોય છે ?

આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરેરાશનું વર્ષ
ગમે તે વર્ષ
આધાર વર્ષ
ચાલુ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ?

નૈષેધ ચરિત અને કથા સરિત સાગર
કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન
શિશુપાલ વધ અને કથા સરિત સાગર
શિશુપાલ વધ અને નૈષેધ ચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP