GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? અજિત, અજિંક્ય, અત્યદ્ભુત, અદ્લ અત્યદ્ભુત, અજિત, અદ્લ, અજિંક્ય અદ્લ, અત્યદ્ભુત, અજિંક્ય, અજિત અજિંક્ય, અદ્દલ, અજિત, અત્યદ્ભુત અજિત, અજિંક્ય, અત્યદ્ભુત, અદ્લ અત્યદ્ભુત, અજિત, અદ્લ, અજિંક્ય અદ્લ, અત્યદ્ભુત, અજિંક્ય, અજિત અજિંક્ય, અદ્દલ, અજિત, અત્યદ્ભુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 લાસ્યારેનો સુચકઆંક મેળવવા માટે ગણતરીમાં લેવાતો જથ્થો કયા વર્ષ માટેનો હોય છે ? આધાર વર્ષ ચાલુ વર્ષ ગમે તે વર્ષ આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરેરાશનું વર્ષ આધાર વર્ષ ચાલુ વર્ષ ગમે તે વર્ષ આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરેરાશનું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 છંદ ઓળખાવો :કુલદીપક થાવું કઠિન, દેશદીપક દુર્લભ, જગદીપક જગદીશના, અંશી કોક અલભ્ય. દોહરો ચોપાઈ હરિગીત અનુષ્ટુપ દોહરો ચોપાઈ હરિગીત અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 The ___ ones will reply ___. clever, ever clever, correct clever, correctly correct, clever clever, ever clever, correct clever, correctly correct, clever ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ચીજવસ્તુ માટેની માંગના વિધેયનું ગણિતીય સમીકરણ x = A p-k છે.જયાં x = વસ્તુની માંગ અને p = વસ્તુનો બજાર ભાવઆ ચીજવસ્તુ માટેની માંગની મૂલ્યસાપેક્ષતા (Elasticity of Demand) કેટલી થશે ? A 1 k Zero A 1 k Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતના રાષ્ટ્રપતિએ પોતાનો હોદ્દો સંભાળતાં પહેલાં લેવાના શપથ (પ્રતિજ્ઞા) સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP