GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પાર્શ્વ રીતે ઊલ્ટું હોય છે.
અંતર્ગોળ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) તેની કેન્દ્રીય લંબાઈથી બમણી હોય
બહિર્ગોલ લેન્સનો પાવર ઋણ હોય છે જ્યારે અંતર્ગોળ લેન્સનો ધન હોય છે.
સમતલ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) અનંત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જોડકા જોડો.
કર્તા
a. મનુભાઈ પંચોળી
b. પન્નાલાલ પટેલ
c. ઈશ્વર પેટલીકર
d. ચુનીલાલ મડિયા
કૃતિ
i. ઋણાનુબંધ
ii. મીણ માટીના માનવી
iii. ઝેર તો પીધાં છે જાણી જાણી
iv. વ્યાજનો વારસ

a-ii, b-iii, c-iv, d-i
a-ii, b-iii, c-i, d-iv
a-iii, b-ii, c-i, d-iv
a-iii, b-ii, c-iv, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં ભારતના નીચેના પૈકી કયા શહેરો યુનેસ્કો (UNESCO) સર્જનાત્મક શહેર નેટવર્ક (Creative Cities Network) ના સદસ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

મુંબઈ અને ઈન્દોર
અમદાવાદ અને જયપુર
અમદાવાદ અને કોચીન
મુંબઈ અને હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે.

કોંકણનો દરિયાકાંઠો
સહ્યાદ્રિનો દરિયાકાંઠો
કોરોમાંડલનો દરિયાકાંઠો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (Archaeological Survey of India (ASI)) એ 138 સ્મારકો 'જોવા જ જોઈએ’ (Must See) સ્મારકો તરીકે ઓળખી કાઢ્યાં છે.
ii. હાલમાં ભારતમાં કુલ 38 વર્લ્ડ હેરીટેજ સાઈટ (વિશ્વ વારસા સ્થળ) છે જે પૈકીના 22 સાંસ્કૃતિક સ્થળોને ASI એ સુરક્ષિત કરેલા છે જેમાં સ્મારકો, ઈમારતો અને ગુફાઓનો સમાવેશ થાય છે.
iii. ASI ના ‘જોવા જ જોઈએ' (Must See) સ્થળોની યાદીમાં પ્રથમ કક્ષાના ભારતીય સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે જેમાં UNESCO ના વિશ્વ વારસાની યાદી (World Heritage List) ના સ્થળો સમાવિષ્ટ છે.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ ‘‘રામાયણમંજરી", "ભારતમંજરી” અને "બૃહત્કથા-મંજરી" રચનાઓ માટે પ્રખ્યાત છે.

શ્રીહર્ષ
ક્ષેમેન્દ્ર
કલ્હણ
પદ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP