ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઇન્ડિયન ઓપિનિયન યંગ ઈન્ડિયા હરિજન અને હરિબંધુ આપેલ તમામ ઇન્ડિયન ઓપિનિયન યંગ ઈન્ડિયા હરિજન અને હરિબંધુ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-3, b-4, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-3, b-4, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? ક.મા.મુનશી ચંદ્રવદન મહેતા જયંત પાઠક મકરંદ દવે ક.મા.મુનશી ચંદ્રવદન મહેતા જયંત પાઠક મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી અખો જ્યોતીન્દ્ર દવે પ્રેમાનંદ ગોવર્ધનરામ ત્રિપાઠી અખો જ્યોતીન્દ્ર દવે પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી નર્મદ ઉમાશંકર જોશી ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી નર્મદ ઉમાશંકર જોશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP