GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) અંદાજપત્ર તૈયાર કરવાની પધ્ધતિ કે જેમાં અંદાજપત્ર તૈયાર કરતા દરેક સમયે બધી જ પ્રવૃત્તિઓનું પુર્નઃમૂલ્યાંકન થાય છે, તે ___ છે. કામગીરી અંદાજપત્ર પરિવર્તનશીલ અંદાજપત્ર રોલિંગ અંદાજપત્ર શૂન્ય અંદાજપત્ર કામગીરી અંદાજપત્ર પરિવર્તનશીલ અંદાજપત્ર રોલિંગ અંદાજપત્ર શૂન્ય અંદાજપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતની રાજકોષીય નીતિમાં નાણાકીય સેવા વિભાગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નીચેના પૈકી કયું આ વિભાગ હેઠળ આવરી લેવામાં આવેલ નથી ? ગૃહ ધિરાણ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો પેન્શન સુધારા ઔદ્યોગિક નાણા ગૃહ ધિરાણ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો પેન્શન સુધારા ઔદ્યોગિક નાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) બેંકમાં રહેલ નિયત થાપણો એ કોઈ ધિરાણ પ્રોજેક્ટ માટે ઉપાડવાની દરખાસ્ત હોય તો, થાપણ પરના વ્યાજની ખોટ ___ પડતર છે. તફાવત પુનઃસ્થાપના વૈકલ્પિક સીમાંત તફાવત પુનઃસ્થાપના વૈકલ્પિક સીમાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કંપની ધારો, 2013 મુજબ રોકડપ્રવાહ પત્રક બધી જ કંપનીઓ માટે તૈયાર કરવું જરૂરી છે, સિવાય કે –(I) વ્યક્તિગત કંપની(II) નાની કંપની(III) નિષ્ક્રિય કંપની(IV) મોટી કંપની માત્ર (IV) સાચું છે. માત્ર (I) અને (II) સાચાં છે. માત્ર (I), (II) અને (III) સાચાં છે. માત્ર (II) અને (III) સાચાં છે. માત્ર (IV) સાચું છે. માત્ર (I) અને (II) સાચાં છે. માત્ર (I), (II) અને (III) સાચાં છે. માત્ર (II) અને (III) સાચાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?(I) કંપનીધારો 2013 ની કલમ 2 (43) મુજબ, “મુક્ત અનામતો” એટલે કંપનીના તાજેતરના ઑડિટ થયેલ પાકા સરવૈયામાં ડિવિડન્ડની વહેંચણી માટે ઉપલબ્ધ અનામતો. (II) કંપની પોતાના શૅર કોઈપણ વ્યક્તિ પાસેથી શૅરબજારમાં નોંધાયેલ કે નહી નોંધાયેલ વાટાઘાટોના સોદા દ્વારા બાયબેક કરી શકે નહીં. માત્ર (II) સાચું છે. (I) અને (II) બંને સાચાં છે. (I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. (I) અને (II) બંને સાચાં છે. (I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી માત્ર (I) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ‘નૈતિક સુનાવણી’ એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપયોગમાં લેવાતી નાણાંકીય નીતિની એક પંસદગીયુક્ત પધ્ધતિ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્યારથી આ નીતિ ઉપયોગમાં લેવાય છે ? 1969 થી 1960 થી 1956 થી 1949 થી 1969 થી 1960 થી 1956 થી 1949 થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP