કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ISKCON (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ)ના સ્થાપક 'શ્રી ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદ'ની જન્મજયંતીના અવસરે ___ નો વિશેષ સ્મારક સિક્કો જારી કર્યો છે.

રૂ. 150
રૂ. 125
રૂ. 75
રૂ. 100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોષણ અભિયાનની શરૂઆત ક્યારે કરી હતી ?

8 માર્ચ, 2018
8 માર્ચ, 2014
8 માર્ચ, 2016
8 માર્ચ, 2015

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વર્ષ 2021ના ‘વિશ્વ સાક્ષરતા દિવસ’ની થીમ શું હતી ?

Literacy and multilingualism.
આપેલ પૈકી કોઈ નહીં
Literacy for a human-centred recovery : Narrowing the digital divide.
Literacy Teaching and Learning in the Covid-19 crisis and beyond.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજને 'પ્રેસિડેન્ટ ક્લર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

INS ખુખરી
INS જલશ્વ
INS તલવાર
INS હંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
શિક્ષક પર્વ સંમેલનના ઉદ્દઘાટન દરમિયાન કોણે ‘વિઘાંજલિ પોર્ટલ 2.0’ લોન્ચ કર્યું હતું ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી મનસુખભાઈ માંડવીયા
શ્રી રાજનાથ સિંહ
શ્રી અમિતભાઈ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP