પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ? 1996 1993 1995 1994 1996 1993 1995 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'વળામણાં' 'ભાંગ્યાના ભેરુ' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'વળામણાં' 'ભાંગ્યાના ભેરુ' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2012નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ? મધુસૂદન ઢાંકી ચીમનભાઈ ત્રિવેદી સુનિલ કોઠારી ધીરેન્દ્ર મહેતા મધુસૂદન ઢાંકી ચીમનભાઈ ત્રિવેદી સુનિલ કોઠારી ધીરેન્દ્ર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અમર્ત્ય સેનને કથા ક્ષેત્રના પ્રદાન માટે નોબલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ? રસાયણશાસ્ત્ર ચિકિત્સા અર્થશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર ચિકિત્સા અર્થશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. નાલંદા એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ નાલંદા એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP