ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ? કુમારગુપ્ત પ્રથમ રામગુપ્ત સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત પ્રથમ રામગુપ્ત સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 3 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ? સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આપેલ પૈકી કોઇ નહી ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આપેલ પૈકી કોઇ નહી ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ? ઋષભદેવ, ધર્મનાથ મહાવીર સ્વામી, નેમીનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ ઋષભદેવ, ધર્મનાથ મહાવીર સ્વામી, નેમીનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાવાગઢમાં કાલિકા માતાના મંદિર પર કોની દરગાહ આવી છે ? ગરીબશા પીર હાજીપીર હસનપીર સદનશા પીર ગરીબશા પીર હાજીપીર હસનપીર સદનશા પીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ? જામા મસ્જિદ, અમદાવાદ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર આપેલ તમામ રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ જામા મસ્જિદ, અમદાવાદ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર આપેલ તમામ રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP