ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવાય છે કે, હાથના કર્યા હૈયે વાગે છે. - રેખાંકિત પદ કયા પ્રકારનું સંયોજક છે ?

કારણવાચક
સમુચ્ચયવાચક
અવતરણવાચક
વિકલ્પવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દીવો લઈને કૂવામાં પડવું' - કહેવતનો અર્થ.

ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી
કામ કરવું ને શરમ રાખવી
જાણી જોઈને આફતમાં મૂકાવું
મફતની વસ્તુના દોષ ન જોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP