ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

પરીક્ષા - મધુબેન ગાંધી
બાનો વાડો - પ્રવીણ દરજી
રાનમાં - ધ્રુવ ભટ્ટ
ભીખુ - ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
ચંદ્રગુપ્ત મૌર્ય
યશોદામા બીજો
વિષ્ણુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP