ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

પંડિત ઓમકારનાથ
ગિજુભાઈ બધેકા
ઉમાશંકર જોષી
જયશંકર 'સુંદરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ?

મનુભાઈ પંચોળી
સુરસિંહજી ગોહિલ
ન્હાનાલાલ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

સુરેશ દલાલ
અમૃતલાલ વેગડ
જયંત પાઠક
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP