ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? નર્મદ હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક નર્મદ હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? કાકા કાલેલકર - નિબંધ ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ સ્નેહરશ્મિ - હાઈકુ કાકા કાલેલકર - નિબંધ ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ સ્નેહરશ્મિ - હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક મનોજ ખંડેરિયાનું નથી ? અચાનક ઘર સામે સરોવર અટકળ હસ્તપ્રત અચાનક ઘર સામે સરોવર અટકળ હસ્તપ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 22 23 21 11 22 23 21 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો. ફૂલ ફાગણના મુક્ત સંગ્રહ અભિવ્યક્તિ સંસ્કૃત ફૂલ ફાગણના મુક્ત સંગ્રહ અભિવ્યક્તિ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ કચ્છ જામનગર ભાવનગર રાજકોટ કચ્છ જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP