ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? હેમચંદ્રાચાર્ય નર્મદ રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય નર્મદ રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શુકલ પીતાંબર પટેલ કિશોર મકવાણા નટવરલાલ બુચ રાજેન્દ્ર શુકલ પીતાંબર પટેલ કિશોર મકવાણા નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' નાટક કોની રચના છે ? બ. ક. ઠાકોર કલાપી મણિલાલ દ્વિવેદી કાન્ત બ. ક. ઠાકોર કલાપી મણિલાલ દ્વિવેદી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. સાડાબાર વાગવા મદદ કરવી પરવા ન કરવી જીવ ગભરાવવો સાડાબાર વાગવા મદદ કરવી પરવા ન કરવી જીવ ગભરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? છ પાંચ ચાર સાત છ પાંચ ચાર સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો. રણજિતરામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP