ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

નર્મદ
હેમચંદ્રાચાર્ય
રણજીતરામ મહેતા
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

કાકા કાલેલકર - નિબંધ
ધૂમકેતુ - લોકવાર્તા
બ.ક. ઠાકોર - સોનેટ
સ્નેહરશ્મિ - હાઈકુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP