ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટિયા કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટિયા કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણવંતરાય આચાર્યના આ પુસ્તકો પૈકી કયું પુસ્તક સાગર સાહસ કથાનું નથી ? સક્કરબાર હરારી સરગોસ બટવારા સક્કરબાર હરારી સરગોસ બટવારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? વિષ્ણુગુપ્ત યશોદામા બીજો મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય વિષ્ણુગુપ્ત યશોદામા બીજો મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર ધીરુભાઈ ઠાકર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા' કાવ્યના કવિનું નામ જણાવો. રમેશ પારેખ સુરેશ દલાલ અનિલ જોશી મણિલાલ દેસાઈ રમેશ પારેખ સુરેશ દલાલ અનિલ જોશી મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 5 3 4 2 5 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP