ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ દિવેટિયા
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

વિષ્ણુગુપ્ત
યશોદામા બીજો
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

અમૃતલાલ યાજ્ઞિક
યશવંત શુક્લ
સિતાંશુ યશશ્ચંદ્ર
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP