ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? કવિ રમેશ ગુપ્તા કવિ નર્મદ સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ ગુપ્તા કવિ નર્મદ સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાં, ખડિંગ, ત્વ કાવ્યસંગ્રહ કોના છે ? રમેશ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી રમેશ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી એલેક્ઝેન્ડર ફાર્બસ નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી એલેક્ઝેન્ડર ફાર્બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરુબહેન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અંધારી ગલી શીમળાનાં ફૂલ વડની વેલ બીજસંશય અંધારી ગલી શીમળાનાં ફૂલ વડની વેલ બીજસંશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કનૈયાલાલ ચિનુ મોદી રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કનૈયાલાલ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP