ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ભગવતીકુમાર શર્મા
ભોળાભાઇ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ?

મૌન - હરીન્દ્ર દવે
છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ
મુખવટો - બાલમુકુંદ દવે
ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ મંડળીના મોવડીને ___ નામે ઓળખવામાં આવે છે.

રંગલો
નાયક
દાદુ
ઠાકર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP