સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?
૧. કવિ કુંજર
૨. સરસ્વતીકંઠાભરણ
૩. સારસ્વત

માત્ર ૧,૩
માત્ર ૧,૨
માત્ર ૨,૩
૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન...

અસત્ય છે.
અર્ધસત્ય છે.
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
સંપૂર્ણ સત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલ છે ?

શિમલા
ત્રિવેન્દ્રમ્
અલમોડા
દહેરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અલ-નીનો(El Nino) ઘટના ___ માં થાય છે.

એટલાન્ટિક મહાસાગર
પેસિફિક મહાસાગર
આર્કટિક મહાસાગર
હિંદ મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સૂર્યમંડળના કયા બે ગ્રહોની કક્ષાઓ વચ્ચે લઘુગ્રહો નો પટ્ટો આવેલો છે ?

મંગળ અને ગુરુ
ગુરુ અને શનિ
શુક્ર અને પૃથ્વી
શુક્ર અને મંગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP