ભારતનું બંધારણ (Constitution Of India)
“બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ?

કોઠારી પંચ
જસ્ટીસ ભગવતી પંચ
નાણાંવટી પંચ
ચાગલા પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ?

35 વર્ષથી વધુ ઉંમર હોય
સંસદ સભ્ય ન હોય
ભારતના નાગરિક હોવા જોઈએ
સરકારી કર્મચારી હોવો જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ?

ડૉ.આંબેડકર
કનૈયાલાલ મુનશી
સરોજિની નાયડુ
એચ.વી‌. કામથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ?

મુખ્યમંત્રીશ્રીને
રાજ્યના મુખ્ય સચિવશ્રીને
માનનીય રાજ્યપાલશ્રીને
વિધાનસભાના અધ્યક્ષશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
મૌલાના આઝાદ
જવારલાલ નેહરુ
ડૉ.બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP