ભારતનું બંધારણ (Constitution Of India) “બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ? ચાગલા પંચ કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ નાણાંવટી પંચ ચાગલા પંચ કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ નાણાંવટી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થઈ નથી ? એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -23 થી 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી ? બહુજન સમાજ પાર્ટી નેશનોલીસ્ટ કોંગ્રેસ પાર્ટી સમાજવાદી પાર્ટી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટી નેશનોલીસ્ટ કોંગ્રેસ પાર્ટી સમાજવાદી પાર્ટી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો, સંવિધાનના કયા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી ? 41 42 40 43 41 42 40 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદ એટલે :1. લોકસભા 2. રાજ્યસભા 3. સર્વોચ્ચ ન્યાયમૂર્તિ 4. રાષ્ટ્રપતિ બધા જ 1,2,4 1,2,3 1,3,4 બધા જ 1,2,4 1,2,3 1,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP