ભારતનું બંધારણ (Constitution Of India)
“બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ?

ચાગલા પંચ
કોઠારી પંચ
જસ્ટીસ ભગવતી પંચ
નાણાંવટી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -19 થી 22
અનુચ્છેદ -25 થી 28
અનુચ્છેદ -14 થી 18
અનુચ્છેદ -23 થી 24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી ?

બહુજન સમાજ પાર્ટી
નેશનોલીસ્ટ કોંગ્રેસ પાર્ટી
સમાજવાદી પાર્ટી
ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP