GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સીનેગોગ’ ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ? નવસારી પેટલાદ અમદાવાદ આણંદ નવસારી પેટલાદ અમદાવાદ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી ? 2006 2004 2005 2002 2006 2004 2005 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના ક્યા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ? સામાન્ય વહીવટ વિભાગ કાયદા વિભાગ મહેસુલ વિભાગ કૃષિ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ કાયદા વિભાગ મહેસુલ વિભાગ કૃષિ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? સ્ટીલ પિત્તળ (બ્રાસ) સ્ટેઈનલેસ સ્ટીલ મેગ્નેશિયમ સ્ટીલ પિત્તળ (બ્રાસ) સ્ટેઈનલેસ સ્ટીલ મેગ્નેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એપિકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એપિકલ્ચર સેરીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. મોર સુંદર હોય તેથી. મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોર સુંદર હોય તેથી. મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP