GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

વિનોદ ભટ્ટ
નરસિંહ મહેતા
નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?

મહેસૂલી આવકના 3.5 ટકા
મહેસૂલી આવકના 5 ટકા
મહેસૂલી આવકના 7.5 ટકા
મહેસૂલી આવકના 75 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ?

તલાટી કમ મંત્રી
ગ્રામ પંચાયત
ઉપસરપંચ
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP