બાયોલોજી (Biology)
જીવાવરણની રચના કેવી રીતે થાય છે ?

જૈનસમાજ ભેગા થઈને
વસતિઓ ભેગી થઈને
જાતિઓ ભેગી થઈને
નિવસનતંત્ર સંયુક્ત રીતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ?

આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે.
આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા વૈજ્ઞાનિકે દ્વિઅંગી વનસ્પતિઓને હિપેટીકોપ્સીડા એન્થોસિરોટોપ્સીડા અને બ્રાયોપ્સીડામાં વર્ગીકૃત કરી ?

રોથમેલર
તલસાણે
પ્રૉફેસર શિવરામ
આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષઆવરણમાં સૌથી બહારનું સ્તર કયા દ્રવ્યનું બનેલું હોય છે ?

લિગ્નિન
મેનોસ
ગ્લાયકોકેલિક્સ
પેક્ટિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉત્સેચક શું કરે છે ?

પ્રક્રિયાના સમયમાં વધારો.
પ્રક્રિયા ઊર્જામાં વધારો.
પ્રક્રિયાના સમયમાં ઘટાડો.
પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP