GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યા જિલ્લામાં આવેલ છે ? કચ્છ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા મોરબી કચ્છ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે ? અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને ત્રિદલ વાલ્વ દ્વિદલ વાલ્વ અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને ત્રિદલ વાલ્વ દ્વિદલ વાલ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 6% લેખે રૂ. 6000 નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. ___ થાય. 360 741.60 6381.60 381.60 360 741.60 6381.60 381.60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? ઉંમર શિક્ષણ હોદ્દો ધર્મ ઉંમર શિક્ષણ હોદ્દો ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે. 130 13/10 30 3/10 130 13/10 30 3/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કવિ નર્મદ રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP