સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : દ્વિજ
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
નીચેના વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : મહર્ષિ વાલ્મીકિએ રામાયણની અમર રચના કરી હતી.
સમાસ
રેખાંકિત સમાસનો પ્રકાર ઓળખાવો. : 'નવરાત્રિ' અને 'દશેરા' શબ્દોમાં કયો સમાસ છે ?
સમાસ
નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે ?
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?