સમાસ
'રામસીતા' શબ્દનો સમાસ જણાવો.
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ખટકર્મ
સમાસ
'ત્રિકાલ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : દરરોજ
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ધનુર્બાણ