GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતરત્ન સન્માનનું સ્થાન કોની બરાબર છે ?

સંઘના મંત્રી મંડળના મંત્રી બરાબર
પ્રધાનમંત્રી
મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે ક્યાં તળાવને ઓળખવામાં આવે છે ?

મુનસર તળાવ
સુદર્શન તળાવ
એક પણ નહિ
મલાવ તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
હિન્દ છોડો આંદોલનના બીજા શહીદ કોણ હતા ?

ઉપરોક્ત એક પણ નહીં
જયંતિભાઈ ઠાકોર
વિનોદ કીનારીવલા
ઉમાકાન્ત કડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP