નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

ભક્ત થયા ભેદ ન જાણ્યો
માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ.
કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ?
સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
'નર્મદા તો બસ નર્મદા જ છે' - આ વાક્યમાં 'તો' ની ઓળખ આપો.

નિપાત
સર્વનામ
કૃદંત
નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
લોકોની શંકા જરાય નિષ્કારણ તો નહોતી હા !

તો
નોહતી
શંકા
જરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
આંખ દેખે નહીં પણ રડે તો ખરી જ

તો, જ
પણ
તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP