Loading [Contrib]/a11y/accessibility-menu.js
નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?
સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો
ભક્ત થયા ભેદ ન જાણ્યો
કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ?
માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
સચીન મારી વાત માનશે ને ?
નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાત વગરનું છે તે જણાવો.
આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે.
વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન !
ગોપીઉને વા'લો કાનુડો
લાવ તો ચકુ મને જોવા દે તો ખરી !
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત
'પિતાજી, હુંયે તમારી સાથે આવીશ' વાક્યનો નિપાત ઓળખાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
અક્ષયે મારી સામે જોયું સિખ્ખે નહીં
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
પિતાજી, હુંયે તમારી સાથે આવીશ.