નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

ભક્ત થયા ભેદ ન જાણ્યો
માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ.
કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ?
સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મારી વાત ખરી ને !

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ને
ખરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઈશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે.

પણ
આપેલ તમામ
કેવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
જેમાં માન-આદર કે વિવેક વ્યક્ત થાય તે નિપાતનું પદ કયું ?

હા...હો
રે
તદ્દન
જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઊર્વીતો બે મીઠાં વેણેય બોલી નહીં.

તો, ય
તો
મીઠાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મારા માટે તેણે બે વેણેય કહ્યા નથી.

એક પણ નિપાત નથી
માટે
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP