નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? ભક્ત થયા ભેદ ન જાણ્યો માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ. કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ? સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો ભક્ત થયા ભેદ ન જાણ્યો માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ. કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ? સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત 'નર્મદા તો બસ નર્મદા જ છે' - આ વાક્યમાં 'તો' ની ઓળખ આપો. નિપાત સર્વનામ કૃદંત નામ નિપાત સર્વનામ કૃદંત નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત 'અમારે જમવું જ નથી ને !' વાક્યનો નિપાત ઓળખાવો. જ, ને અમારે ને જ જ, ને અમારે ને જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.લોકોની શંકા જરાય નિષ્કારણ તો નહોતી હા ! તો નોહતી શંકા જરાય તો નોહતી શંકા જરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત ફક્ત દસ મિનિટમાં આવી જાઓ. - નિપાત શોધો. દસ જાઓ ફકત આવી દસ જાઓ ફકત આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.આંખ દેખે નહીં પણ રડે તો ખરી જ તો, જ ન પણ તો તો, જ ન પણ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP