નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ?
માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ.
સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો
ભક્ત થયા ભેદ ન જાણ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઊર્વીતો બે મીઠાં વેણેય બોલી નહીં.

મીઠાં
તો, ય
તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી ?

પરેશ તો કોઈન માસ્ટર ગેમનો માસ્ટર છે.
તું ભણ્યો પણ ગણ્યો નહીં.
અલકા પણ ઈશ્વર સાથે આવશે.
કોમલ ધીમેથી જ બોલે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
દાદાજી, મને માત્ર પંદર રૂપિયા આપો.

જી, માત્ર
માત્ર
જી
મને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP