કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
પરેશ બોલતો હતો.
કૃદંત
'લખવું-વાંચવું એ કઈ કેળવણી નથી' - લખવું-વાંચવું કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
વિચારતાં નેત્ર જલે ભરાય છે.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
દુઃખમાં ફસાયેલ લોકો ઇશ્વર પાસે આવે છે.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલું છે.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
સાંભળનાર કોઈ હતું જ નહીં.