Talati Practice MCQ Part - 4 ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ? 420 440 380 400 420 440 380 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભાલકાતીર્થ સ્થળ ક્યાં જીલ્લામાં આવેલું છે ? ગીર – સોમનાથ દેવભૂમિ દ્વારકા અમરેલી જૂનાગઢ ગીર – સોમનાથ દેવભૂમિ દ્વારકા અમરેલી જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 I ___ not take these sweets as I have already eaten them. need will can must need will can must ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 વેદાન્ત કોને કહેવામાં આવે છે ? બ્રાહણગ્રંથને આરણ્યકને ઉપનીષદને વેદને બ્રાહણગ્રંથને આરણ્યકને ઉપનીષદને વેદને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે ? ગાંધીનગર જામનગર ભાવનગર અમદાવાદ ગાંધીનગર જામનગર ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ? કોપર સિલ્વર લેડ એલ્યુમિનિયમ કોપર સિલ્વર લેડ એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP