Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

સરદારસિંહ રાણા
શ્યામજી કૃષ્ણ વર્મા
મદનલાલ ઢીંગરા
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો.

એકનું કરેલું બીજાને નડવું
સ્વકર્મનું ફળ મળવું
આદર્યા અધૂરાં રહેવાં
પ્રેમ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP