GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

ખેરાલુ
સતલાસણા
વિસનગર
જોટાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય કયાં આવેલું છે ?

મહેસાણા
પાટણ
ગાંધીનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અંર્તગોળ અરીસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર (C) થી દૂર હોય તો પ્રતિબિંબનું સ્થાન અને માપ જણાવો.

વક્રતા કેન્દ્ર ૫૨ અને વસ્તુ જેવડું
વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે વસ્તુ ક ૨ તાં નાનું
વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ ક ૨ તાં મોટું
વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ કરતાં નાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યકિતઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે ?

સંત સુ૨દાસ સહાય યોજના
મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના
સંત રોહિદાસ સહાય યોજના
રવિશંકર મહારાજ સહાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP