GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ?

વિઠ્ઠલભાઈ પટેલ
મોહનલાલ પંડયા
ગાંધીજી
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત કયા સિદ્ધાંત પર આધારિત છે ?

સામાન્ય સમતુલાનો સિદ્ધાંત
વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત
શ્રમ મૂલ્યનો સિદ્ધાંત
સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગીરના જંગલની ગાથા વર્ણવતી કવિતા "ગાજે જંગલ ગીર તણા" નું વર્ણન કરનાર કવિવરનું નામ જણાવો.

નરસિંહ મહેતા
ત્રિભુવન વ્યાસ
મનોજ ખંડેરિયા
ત્રિભુવન લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP