Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

વિધિ વાક્ય
વિધાન વાક્ય
પ્રશ્ન વાક્ય
ઉદ્ગાર વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાચી સંધિ ઓળખી બતાવો.

કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર
કાલ + ઈશ્વર = કાલઇશ્વર
વ્યોમ + ઈશ = વ્યોમેશ
દુર + કર = દુષ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

શિવાજી મહારાજ
સંભાજી
બાજીરાવ
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP