Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

વિધિ વાક્ય
ઉદ્ગાર વાક્ય
પ્રશ્ન વાક્ય
વિધાન વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

રવિન્દ્રનાથ ટાગોર
ઉમાશંકર જોષી
બંકિમચંદ્ર
મુનશી પ્રેમચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP