Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? વિધિ વાક્ય ઉદ્ગાર વાક્ય વિધાન વાક્ય પ્રશ્ન વાક્ય વિધિ વાક્ય ઉદ્ગાર વાક્ય વિધાન વાક્ય પ્રશ્ન વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો. રમેશ પારેખ વેણીભાઈ પુરોહિત હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમેશ પારેખ વેણીભાઈ પુરોહિત હરીન્દ્ર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 1 મે, 1960 1 મે, 1970 1 મે, 1961 1 મે, 1962 1 મે, 1960 1 મે, 1970 1 મે, 1961 1 મે, 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વિભાવરી સંધ્યા શર્વરી મધ્યાહન વિભાવરી સંધ્યા શર્વરી મધ્યાહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? તાંબુ સીસું બોક્સાઈટ મેંગેનીઝ તાંબુ સીસું બોક્સાઈટ મેંગેનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? રણજિતરામ સુવર્ણચંદ્રક નૉબલ પારિતોષિક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક નૉબલ પારિતોષિક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP