Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

કોર્નવોલિસ
વાસ્કો-દ-ગામા
કોલંબસ
રોબર્ટ ક્લાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

સ્વતંત્રતાનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
સમાનતાનો હક
બંધારણીય ઇલાજોનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો.

રમેશ પારેખ
સુરેશ દલાલ
વેણીભાઈ પુરોહિત
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP