Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

બાળગંગાધર તિળક
પંડિત જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

સ્વતંત્રતાનો હક
સમાનતાનો હક
બંધારણીય ઇલાજોનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP