Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ? મીનળદેવી ઉર્મિલાદેવી તેજલદેવી કાનનદેવી મીનળદેવી ઉર્મિલાદેવી તેજલદેવી કાનનદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો a + b = 6 અને ab = 8 હોય તો a³ + b³ ની કિંમત શું થાય ? 168 52 20 72 168 52 20 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ બ. ક. ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? ભરૂચ વાપી સુરત અંકલેશ્વર ભરૂચ વાપી સુરત અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? રામલાલ શંકરલાલ મણિલાલ વાડીલાલ રામલાલ શંકરલાલ મણિલાલ વાડીલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરા સમયે જ સફર ન કરવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું દશેરા એ જ કામ ન થવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરા સમયે જ સફર ન કરવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું દશેરા એ જ કામ ન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 'રવાનુકારી' નથી ? ખળખળ ઠેરઠેર પટ્ટપટ્ટ છમછમ ખળખળ ઠેરઠેર પટ્ટપટ્ટ છમછમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP