Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ? 22 સપ્ટેમ્બર 21 જૂન 19 મે 20 ફેબ્રુઆરી 22 સપ્ટેમ્બર 21 જૂન 19 મે 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? જલન માતરી વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ રા.વિ.પાઠક જલન માતરી વેણીભાઈ પુરોહિત કુતુબ આઝાદ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ધાતુનો ઘન 4 સે.મી. × 9 સે.મી. × π સે.મી. ને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ? 4 સે.મી. 5 સે.મી. 3 સે.મી. 1 સે.મી. 4 સે.મી. 5 સે.મી. 3 સે.મી. 1 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ? કોબીજ અળવી ફુદીનો મૂળો કોબીજ અળવી ફુદીનો મૂળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે ? હિન્દ એટલાન્ટિક પેસિફિક પ્રશાંત હિન્દ એટલાન્ટિક પેસિફિક પ્રશાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિ.મી.નો છે ? 13,92,000 14,52,000 12,82,000 11,72,000 13,92,000 14,52,000 12,82,000 11,72,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP