Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'ચરણસ્પર્શ' સમાસ ઓળખાવો.

દ્વંદ્વ સમાસ
દ્વિગુ સમાસ
બહુવ્રીહી સમાસ
તત્પુરુષ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

પાંજરાપોળનું
ગૌશાળાનું
અંધશાળાનું
વેધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

મહાદેવભાઈ દેસાઈએ
જવાહરલાલ નહેરુએ
લાલબહાદુર શાસ્ત્રીએ
સરદાર પટેલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP