Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો.

ઘનગર્જન
ઉરતંતે
ઝીલ્યાં
રણઝણતાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
છગનભાઈ, ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ?

ટાઈમ ટેબલ
હીરાની પરીક્ષા
વૃક્ષ
જૂનું પિયરઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP