Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

જહાંગીર કથા
તુઝુકે જહાંગીરી
અકબર જહાંગીરી
મેરી જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદને
ડૉ. ભીમરાવ આંબેડકરને
ડૉ. એની બેસન્ટને
ડૉ. શરચંદ્ર શર્માને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
એક ધાતુનો ઘન 4 સે.મી. × 9 સે.મી. × π સે.મી. ને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ?

1 સે.મી.
3 સે.મી.
4 સે.મી.
5 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP