Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
"ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ?

જલન માતરી
વેણીભાઈ પુરોહિત
રા.વિ.પાઠક
કુતુબ આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

બાલમુકુંદ દવે
ધીરા ભગત
ઉમાશંકર જોશી
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP